| |
હેતુ :- વ્યક્તિમાં રહેલી સુષુપ્ત કલા-કૌશલ્યનો વિકાસ કરવો. |
| |
મુદત :- ૨ વર્ષ (પ્રથમ વર્ષ અને દ્રિતીય વર્ષ) |
| |
પ્રવેશ યોગ્યતા :- ધોરણ ૧૦/૧૨ ચિત્ર વિષય સાથે પાસ. |
| |
તાલીમી સંસ્થાઓ ની સંખ્યા :- ૧૬ |
| |
અંદાજી પરીક્ષા તારીખ :- દર વર્ષે એપ્રિલ - મે પ્રથમ વર્ષની પરીક્ષા તાલીમી સંસ્થા દ્વારા લેવામાં આવે છે. |
| |
પ્રવેશ - પદ્ધતિ :- કમિશ્નરશ્રી શાળાઓ અને મ.ભ.યો. ગુ.રા. દ્વારા કેન્દ્રીકૃત પદ્ધતિથી ગુણવત્તાના ધોરણે તાલીમી સંસ્થાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. |
| |
ઉપયોગિતા :- આ પરીક્ષા પાસ કરનાર, પ્રાથમિક/માધ્યમિક શાળામાં ચિત્રશિક્ષકની જગા માટે યોગ્યતા પ્રાપ્ત કરે છે. |
| |
પરીક્ષાર્થી સંખ્યા :- સને ૨૦૦૩ ની આ પરીક્ષામાં ૮૬૬ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમાંથી ૮૫૪ પાસ થયા હતા. |