| શિક્ષણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ નીચેના ખાતાના વડાઓ કામ કરે છે. | | ૧. | કમિશ્નરશ્રી, ઉચ્ચ શિક્ષણ, બ્લોક નં.૧૨, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર | | ર. | કમિશ્નરશ્રી, મધ્યાહન ભોજન યોજનાઓ અને શાળાઓ, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. | | ૩. | નિયામકશ્રી, તાંત્રિક શિક્ષણ બ્લોક નં.૧૨, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. | | ૪. | ચેરમેનશ્રી, માધ્યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડ, સેકટર નં.૧૦/બી, ગાંધીનગર. | | પ. | નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, બ્લોક નં.૧૨, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. | | ૬. | નિયામકશ્રી, ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ, સેકટર નં.૧૭, ગાંધીનગર | | ૭. | નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, સેકટર નં.૧૨, ગાંધીનગર | | ૮. | નિયામકશ્રી, સાક્ષરતા અને નિરંતર શિક્ષણ બ્લોક નં.૧૨, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. | | ૯. | નિયામકશ્રી, ગુજરાત રાજય પાઠયપુસ્તક મંડળ, સેકટર નં.૧૦ળએ, ગાંધીનગર | | ૧૦. | અધ્યક્ષશ્રી, ગુજરાત રાજય, પરીક્ષા બોર્ડ, સેકટર નં.૨૧, ગાંધીનગર | | ૧૧. | નિયામકશ્રી, એન.સી.સી. હનુમાન કેમ્પ કેન્ટોનમેન્ટ એરીયા, અમદાવાદ-૩ | | ૧૨. | અધ્યક્ષશ્રી, ગુજરાત રાજય ટેકનિકલ પરીક્ષા બોર્ડ, ગાંધીનગર | | ૧૩. | નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, નવરંગપુરા, અમદાવાદ. | |
|
|
|