| કામગીરીના મૂલ્યાંકન માટેના માપદંડો :- ૧) "સરસ્વતી યાત્રા" - પ્રૌઢ શિક્ષણ વર્ગ - a. પ્રચાર પ્રસાર અને જનજાગૃતિ માટે કેટલા કાર્યક્રમો કર્યા તેની સંખ્યા
- b. Door-to-Door સર્વે – ૧૫+ ના નિરક્ષરોની યાદી બનાવવા માટે કેટલા ઘરોનું સર્વે કર્યુ તેની સંખ્યા
- c. કેટલા નિરક્ષરોની યાદી તૈયાર કરી તેની સંખ્યા
- d. કેટલા નિરક્ષરોને સાક્ષર કર્યા તેની સંખ્યા
- e. નિરક્ષરોને સાક્ષર બનાવવા માટે કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કર્યુ તેની સંખ્યા
૨) "ગુણોત્સવ" - નબળા વિદ્યાર્થીઓ માટે પુરક વર્ગ - a. પ્રાથમિક શાળામાં શાળાના સમય ઉપરાંત કેટલા કલાક વધારાનું શૈક્ષણિક કાર્ય કર્યુ તેની સંખ્યા
- b. વધારાના સમયમાં શૈક્ષણિક કાર્ય કરીને કેટલા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા તેની સંખ્યા
- c. વાંચન, ગણન અને લેખનની ક્ષમતા વિકસાવવા કેટલા વિદ્યાર્થીઓને સ્વ-અધ્યયનપોથીનો અભ્યાસ કરાવ્યો તેની સંખ્યા
૩) "વાંચે ગુજરાત અભિયાન" - લોકોમાં વાંચનની અભિરુચિ કેળવવા માટેનો કાર્યક્રમ - a. કેટલા પુસ્તકો તરતા મુકાવ્યા તેની સંખ્યા
- b. કેટલા ગ્રંથમંદિરો બનાવડાવ્યા તેની સંખ્યા
- c. કેટલા પુસ્તકો દાન સ્વરૂપે મેળવ્યા તેની સંખ્યા
- d. કેટલા લોકોને દાન સ્વરૂપે પુસ્તકો અપાવ્યા તેની સંખ્યા
- e. કેટલા પુસ્તકો વંચાવ્યા તેની સંખ્યા
- f. કેટલા લોકોને પુસ્તકો વાંચતા કર્યા તેની સંખ્યા
- g. ઝોલા પુસ્તકાલય દ્વારા કેટલા પુસ્તકો લોકોને વંચાવ્યા તેની સંખ્યા
|