| કામગીરીના મૂલ્યાંકન માટેના માપદંડો:- ૧) પંચાયતના સત્તાધીશોના માર્ગદર્શન હેઠળ સ્વૈચ્છીક રીતે સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતાના કામની જાગૃતિમાં જોડાવું. - a. સ્વચ્છતા જાળવવા કેટલા લોકોનો સંપર્ક કર્યો અને તેમને સમજાવ્યા તેની સંખ્યા
- b. સ્વચ્છતા અંગે જાગૃતિ ઉભી કરવા માટે કોઈ કાર્યક્રમ કર્યા હોય તો તેની સંખ્યા
- c. સ્વચ્છતા માટે કેટલા વિસ્તારોમાંથી કચરો દૂર કર્યો અથવા કરાવ્યો તેની સંખ્યા
-
d. કેટલા ટ્રેક્ટર ભરીને કચરો દૂર કર્યો અથવા કરાવ્યો તેની સંખ્યા -
e. કેટલા લોકોને સમજાવીને, જાહેર રસ્તા પર ગંદુ પાણી છોડતા અટકાવ્યા તેની સંખ્યા -
f. પીવાના પાણીની કેટલી જ્ગ્યાની આસપાસ અથવા કેટલા જળાશયોની આસપાસ ગંદકી થતા અટકાવી તેની સંખ્યા
|