|
| મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૯ ની જોગવાઈ અનુસાર પ્રાથમિક શિક્ષણ અંગેની સત્તાઓ, ફરજો અને નાણાંકીય સાધનોનું નિયંત્રણ અને માર્ગદર્શનનું કાર્ય પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીનું છે. રાજય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને લગતી જે નીતી તૈયાર કરવામાં આવે છે તેનો યોગ્ય અમલ કરવો અને તે અંગે જરુરી સુચનાઓ અને માર્ગદર્શન આપવું. |
|
|
|
|
| |
|
| |