સર્વ શિક્ષા અભિયાન (એસ.એસ..એ)

સર્વ શિક્ષા અભિયાન (એસ.એસ..એ), ગુજરાત રાજ્ય પ્રારંભિક શિક્ષણ પરિષદ દ્વારા અમલમા મુકાયેલ પરિયોજના છે.

સર્વ શિક્ષા અભિયાન ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમા પ્રારંભિક શિક્ષણના સાવત્રીકરણ માટેનો કાર્યક્રમ (UEE) છે. જે ભારતના બંધારણીય નિયમ ન.૮૬ ની જોગવાઈ અનુસાર સમય મર્યાદાને આધીન થઇને ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ આપવા માટે નિમાયેલ અભિગમ છે.


છેલ્લા સમાચાર



Shala Pravesh Utsav and Kanya Kelavani - 2012

Gunotsav 2012-2013

Vibrant Gujarat


GSWAN

પરીપત્રો)

ટોલફ્રી નંબર

Translate Site
વપરાશકર્તાઓ : 628192 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :20/5/2013
ડિસક્લેમર